આજે આપણે ઊંચ નીચ, ગરીબ કે તવંગર, જાતિ અથવા સંપ્રદાયના ભેદભાવોને દૂર કરવા જ જોઈએ.
બધાંના સહિયારા પ્રયત્નો દ્વારા આપણે દેશને એક નવી ભવ્યતા ઉપર લઇ જઈ શકીએ છીએ, જ્યારે એકતાનો અભાવ આપણને નવેસરથી ગંભીર આપત્તિઓના જોખમમાં નાખશે.
ભારતના દરેક નાગરિકે એ યાદ રાખવું પડશે કે તે એક ભારતીય છે અને તેને આ દેશમાં દરેકેદરેક અધિકાર છે પરંતુ ચોક્કસ કર્તવ્યો તથા ફરજો સાથે